રેવા / સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 133 મીટરને પાર, ફરી 15 દરવાજા ખોલાયા

Sardar Sarovar Narmada Dam crosses water level 132.98 m 15 gates re-opened

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. સતત પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર છે. ડેમની સપાટી વધીને 133 મીટર પર પહોંચી છે. જ્યારે પાણીની આવક થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ