પ્રહાર / સુશાંત કેસમાં AIIMSના રિપોર્ટના આધારે શિવસેનાનો કટાક્ષ, કહ્યું ‘ગુપ્તેશ્વરો’ને ગુપ્તરોગ થયો હતો, જ્યારે કંગના...

saamana shiv sena slams bjp kangana gupteshwar pandey on sushant case aiims report suicide

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે AIIMSના ફોરેન્સિક રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંત સિંહે આત્મહત્યા કરી છે. હવે આ મામલે શિવસેનાએ ફરી એકવાર સામનામાં નિશાન સાધ્યું છે. શિવસેનાએ ગુપ્તેશ્વર પાંડે પર કટાક્ષ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ