નિવેદન / દુનિયાના દેશોમાં ચાલી રહેલા સંકટ વચ્ચે વિદેશ મંત્રી એસ.જયશંકરનું સૂચક નિવેદન, સંસ્કૃતિને લઇને આપી સલાહ

s jaishankar speaks on soft power and rebalancing of world through culture

વિદેશ મંત્રી તરીકે મને લાગે છે કે આજે દુનિયાને સંતુલિત કરવી ખૂબ જ જરૂરી છે. ઇતિહાસમાં જોયું છે કે એક શક્તિશાળી દેશ, જે એક નમ્ર શક્તિ બની નથી શક્યો, ત્યાં રાજકીય પરિવર્તનો થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ