જમ્મૂ કાશ્મીર / વિદેશમંત્રી એસ. જયશંકરનું મોટું નિવેદન 'PoK એક દિવસ ભારતનો ભૌગોલિક હિસ્સો હશે'

s jaishankar pok loc Pakistan jammu kashmir article 370

નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસ પૂરા થઇ ચૂક્યા છે. તે જ સમયે, વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયના 100 દિવસ પૂરા થવા પર એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, POK ભારતનો ભાગ છે. એસ જયશંકરનું કહ્યું કે, આશા છે, POK ભારતનો ભૌગોલિક હિસ્સો થશે. આ સાથે જ એસ. જયશંકરે કહ્યું કે, કલમ 370 એક દ્વિપક્ષીય મુદ્દો નથી પરંતુ આંતરિક મુદ્દો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ