બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / RSS chief Mohan Bhagwat made a big statement on the issue of Hindutva in Hyderabad
Ronak
Last Updated: 09:31 AM, 10 February 2022
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક વાર ફરી હિન્દુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે એવું કહ્યું કે હિન્દુ હિત એટલે રાષ્ટ્ર હિત જે આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. હૈદરાબાદના એક કાર્યક્રમમાં સંબોધન આપતી વખતે મોહન ભાગવતે કહ્યું કે બીજા નંબરે આપણી ભાષા જાતી અને પરિવારનું હીત હોવું જોઈએ.
અમે સ્વાભીમાનથી જીવીશું : મોહન ભાગવત
વધુમાં મોહન ભાગવતે એવું પણ કહ્યું કે કોઈ એવી વાત કે જેના કારણે અંદરોઅંદર ઝઘડા થવા વાળી હોય તેમા અમે નહી જઈએ કોઈ પણ વાત જે અમને કાયર બનાવે તેમા પણ અમે નહી જઈએ. સાથેજ તેમણે કહ્યું અંમે સ્વાભિમાનથી જીવીશું. સૃષ્ટિનું પાલન-પોષણ કરીશું. આજ રીતે જીવન જીવવાનો આપણો સંકલ્પ હોવો જોઈએ.
આજે પણ અમે એવાને એવાજ છીએ :મોહન ભાગવત
મોહન ભાગવતે કહ્યું અમારી પાસે એવું સામર્થ્ય છે કે અમારી સામે ઉભા રહેવાની તાકાત કોઈનામા નથી. અમને સમાપ્ત કરવાનો પ્રયાસ ઘણી વાર કરવામાં આવ્યો. જોકે અમારે સમાપ્ત થવું હોત તો અમે 1 હજાર વર્ષમાં થઈ જતા પરંતુ એવું નથી થયું. સાથેજ તેમણે કહ્યું કે જેઓ અમને સમાપ્ત કરવા જઈ રહ્યા હતા તેમના પગ ખાલી તઈ રહ્યા છે. પરંતુ અમે એવાના એવાજ છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ તેમની સાથે હાજર
સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું કે આજે પણ ભારતમાં 5 હજાર વર્ષ જુનો સનાતન ધર્મ એવોને એવો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી સમારોહમાં શામેલ થવા હૈદરાબાદ ગયા હતા. તે સમયે તેમની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army