નવી દિશા / ગાવસ્કરે કહ્યું, હવે વિરાટ નથી તો આગામી બે T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીને કેપ્ટન બનાવો

rohit sharma should be indias captain for next two t20 world cups and kl rahul vice captain sunil gavaskar

વિરાટ કોહલીએ જાહેરાત કરી છે કે તેઓ યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરની વચ્ચે યોજાનારા ટી-20 વિશ્વ કપ બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટી-20 ટીમ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી નથી. પરંતુ રોહિત શર્માને આ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ