ટેલિવિઝન / FACT CHECK : રામાયણમાં 'રાવણ'નું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીને લઈને ઉડી આ અફવા, સામે આવી સ્પષ્ટતા

Ramayan Ravan actor Arvind trivedi nephew rubbishes his health related rumors

લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ રિ-ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. હવે આ સીરિયલ ખતમ થઈ ગઈ છે, પરંતુ સીરિયલને લઈને ચર્ચાઓ સતત ચાલતી રહે છે. આ શોની લોકપ્રિયતાને કારણે આ શોથી જોડાયેલા બધાં જ કલાકારો ચર્ચામાં આવી ગયા છે. દર્શકો આ કલાકારો વિશે જાણવા માટે હમેશાં ઉત્સુક રહે છે. ત્યાકે હાલમાં જ રામાયણના લંકાપતિ રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક અફવાઓ ઉડી હતી. જેથી તેમના પરિવાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ