PHOTOS / લોકસભા ચૂંટણી પહેલા ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે 'રામલલા': આંદોલનથી લઈને દાનમાં ગુજરાતીઓ જ અવ્વલ

Ram Navami 2023 ayodhya ram mandir temple completion date

રામનવમીના પાવન પર્વ નિમિત્તે રામભક્તો માટે ગુડ ન્યુઝ સામે આવ્યાં છે. એવું કહેવાય છે કે, અયોધ્યાના રામ મંદિરનું 70 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઇ ગયું છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં જાન્યુઆરી 2024માં રામલલા ગર્ભગૃહમાં વિરાજમાન થઇ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ