Ram Mandir / ગુજરાતના આ ગામથી લેવાયો હતો રામ મંદિર નિર્માણનો સંકલ્પ, જાણો ગૌરવ ગાથા

ram mandir lk advanis rath yatra in 1990 started from somnath temple with the resolution of ram temple construction

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્ય આજે શરુ થઈ રહ્યું છે. ભૂમિ પુજન અને પછી શિલાન્સાસ બાદ આ કામ જોર શોરથી શરુ થઈ જશે. મંદિર નિર્માણની આ સ્થિતિ સુધી પહોંચવામાં સદીઓ વીતી ગઈ છે. આ સાથે જોડાયેલા આંદોલનના અલગ અલગ રીતે દેશનું આંદોલન બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. એવો જ એક પ્રયાસ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1990માં કર્યો હતો. તેમણે સોમનાથ મંદિરથી અયોધ્યા માટે રથ યાત્રા કાઢી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ