બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / rakesh tikait said he will go only after performing the last rites of agricultural laws will set up galla mandi in parliament
ParthB
Last Updated: 01:13 PM, 31 October 2021
રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ આજે ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારે ખેડૂતોના દરવાજા બંધ કર્યા છે. અને લોકોના દરવાજા પણ સરકારે બંધ કરી દીધા છે, અમે કોઈ દરવાજા બંધ કર્યા નથી. ગાઝીપુર બોર્ડર પહોંચેલા ટિકૈતે કહ્યુ કે, અહીં દિવાળી મનાવવામાં આવશે, અહીં દીવા પ્રગટાવવામાં આવશે.
રાકેશ ટિકૈતે રસ્તો રોકવા માટે મોદી સરકારને દોષી ઠેરવી
રાકેશ ટિકૈતે કહ્યું કે, "સરકારે ખેડૂતો અને લોકો માટે દરવાજા બંધ રાખ્યા છે. અમે કોઈ દરવાજો બંધ કર્યો નથી. જો સંયુક્ત મોરચાનો નિર્ણય થશે તો અમે દિલ્હી તરફ જઈશું.આંદોલનના પ્રશ્ન પર રાકેશ ટિકૈતે કહ્યું, " હવે સંસદમાં માર્કેટ લાગશે, સુપ્રીમ કોર્ટ પણ નજીક છે અને સંસદ પણ.અહીંનું બજાર ધીમે-ધીમે બંધ થઈ ગયું છે, તેથી આશા છે કે દિલ્હીમાં ભાવ સારા રહેશે.” તેણે રસ્તો રોકવા માટે ભારત સરકારને દોષી ઠેરવ્યો. ટિકૈતે વધુમાં કહ્યું કે, "સરકારને 26 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે, નહીં તો અમે અમારા ટેન્ટ રિપેરિંગ પણ કરાવીશું. હજુ 6 મહિનાની તૈયારી કરીશ, તેમણે કહ્યું કે જ્યાં સુધી કાળો કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં નહી આવે ત્યાં સુધી પાછા કેવી રીતે જશે.
કેન્દ્ર સરકાર પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો
રાકેશ ટિકૈતે સરકાર પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. ટિકૈતે કહ્યું, "ઉત્તર પ્રદેશમાં હિંદુ મુસ્લિમ, રાજસ્થાનમાં જાટ બિન-જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા બિન-મરાઠા, હરિયાણામાં ચૌટાલા પરિવાર તૂટી ગયો, બિહારમાં લાલુ પરિવાર તૂટી ગયો, ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવનો પરિવાર તૂટી ગયો. જો આરએસએસનો માણસ ક્યાંક પ્રવેશે છે, તો તે પરિવારને તોડી નાખે છે. તેમણે કહ્યું કે અમે ટિકરીમાં લીધેલા નિર્ણય સાથે સહમત છીએ. પણ અહીં અમે રસ્તો ખોલી દીધો છે, અહીં મીટિંગની જરૂર નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army