સવાલ / શક્તિસિંહ ગોહિલે કોરોના મામલે રાજ્યસભામાં સાસંદો અને સ્ટાફ મામલે ભેદભાવનો ઉઠાવ્યો પ્રશ્ન, જાણો શું કહ્યું?

 rajya sabha monsoon session 2020 mp shaktisinh gohil rais her covid test voice

રાજ્યસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલે આજે મળનારા ચોમાસું સત્રને લઈને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, કોરોના મામલે સાંસદ સભ્યો અને તેમના પરિવાર માટે અલગ નિયમો અને ખાનગી સ્ટાફ માટે અલગ નિયમો કેમ છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ