રાજ્યસભા / કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન જાહેર કર્યુ તો શંકરસિંહ તાબડતોડ મેદાને ઉતર્યા અને કહ્યું...

Rajya sabha election 2020 kandhal jadeja support bjp Shankersinh Vaghela statement

રાજ્યસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તાજેતરમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ પક્ષનો અલવિદા કહ્યું છે ત્યારે આજરોજ NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ