આત્મહત્યા / કાયદાનાં રક્ષકોનાં જ કેમ હાજાં ગગડી ઉઠ્યાં! રાજકોટમાં પોલીસકર્મીઓનાં આપઘાતે મચાવી ચકચાર

Rajkot: Woman ASI and police constable suicide in awas qaurter

`પોલીસ' આ નામ સંભળાય એટલે નજર સામે  કાયદાના રખેવાળોનાં જુસ્સાદાર વ્યક્તિત્વ નજર સામે તરવરી ઊઠે. સમાજને સુરક્ષિત રાખવા માટે પોતાની તાકાત લગાડી દેતા એ નવજવાન આપણી સામે ખડા થઈ જાય. રાત હોય કે દિવસ ડ્યૂટી લાગે ત્યારે દોડી જનારા પોલીસ જવાનો પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતા નથી. પરંતુ તેમ છતાં મનથી મક્કમ રહી પોતાની ફરજ નિભાવતા હોય છે. તેને પોલીસ કહો કે કાયદાના રખેવાળ કહો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ