LOCKDOWN / રાજકોટમાં પોલીસે લોકોને પૂછ્યું બહાર આવવાનું કારણ, યોગ્ય ન જણાતાં કરાવી ઉઠકબેઠક

rajkot coronavirus lockdown police people penlaty

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે 21 દિવસના દેશભરમાં લોકડાઉનની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પણ લોકડાઉનની અસર જોવા મળી રહી છે. તેમ છતાં અનેક જગ્યાએ લોકો હજુ પણ લોકડાઉનની અવગણના કરી બહાર નીકળી રહ્યાં છે ત્યારે પોલીસ દ્વારા તેઓએ આપેલુ કારણ યોગ્ય ન જણાતાં ઉઠકબેઠક કરાવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ