રાજનીતિ / રાહુલ ગાંધીના એક નિવેદનથી મહારાષ્ટ્ર ઉદ્ધવ ઠાકરેની સરકારના ભવિષ્ય પર સવાલ ઉઠ્યા

rahul gandhi says we arent key decision maker

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક નિવેદન આપીને મહારાષ્ટ્રમાં બનેલી ગઠબંધન સરકારની બંન્ને પાર્ટીઓ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને અસમંજસ ઉભી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ બંન્ને પાર્ટીઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસ આપદા અને રાજ્ય સરકારની લૉકડાઉન એક્ઝિટ રણનીતિને લઇને કોઇ જ મતભેદ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ