નિવેદન / રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, કહ્યું 'હું તેમનાથી નથી ડરતો જે મારા મૌનથી ડરે છે'

rahul-gandhi-says-300-deaths-at-farmers-protest

રાહુલ ગાંધીએ આજે ખેડૂત આંદોલનને ટાંકીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું હતું કે જેઓ મારા મૌનથી ડરે છે, હું તેમનાથી નથી ડરતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ