Coronavirus / અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કોરોના સંકટથી બચવા સરકારને આપેલા આ સૂચનો તમારે જાણવા જરૂરી

Raghuram Rajan points suggestions to government amid coronavirus crisis

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર, રઘુરામ રાજને કોરોના વાયરસની અર્થતંત્ર પરની અસરને સમજાવવા અને ત્યારબાદ જરૂરી પગલા ભરવા ભારત સરકારને કેટલાક સૂચનો આપ્યા છે. રઘુરામ રાજને કહ્યું કે કોરોનાથી અર્થવ્યવસ્થાને કેટલો આંચકો લાગશે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તે ખૂબ ગંભીર હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ