બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / qutub minar excavation no decision taken union culture minister denied reports
Pravin
Last Updated: 03:36 PM, 22 May 2022
ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર પરિસરમાં ખોદકામના સમાચારની વચ્ચે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જીકે રેડ્ડીનું નિવેદન સામે આવ્યું છે. તેમને મીડિયા રિપોર્ટનું ખંડન કર્યું છે. સંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે, કુતુબ મીનાર પરિસરમાં ખોદકામનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Hyderabad, Telangana | "No such decision has been taken," said Union Culture Minister GK Reddy on media reports that the Archaeological Survey of India to conduct excavation at the Qutub Minar complex pic.twitter.com/b97SMMTs7l
— ANI (@ANI) May 22, 2022
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જીકે રેડ્ડીએ કહ્યું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી કુતુબ મીનાર પરિસરમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં અમે તેના પર કોઈ નિર્ણય લીધો નથી. આ પ્રકારના તમામ રિપોર્ટ પાયાવિહોણા છે.
અગાઉ આવો હતો રિપોર્ટ્સ
કુતુબ મીનારને લઈને છંછેડાયેલા વિવાદની વચ્ચે ઐતિહાસિક પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલયના નિર્દેશ પર કુતુબ મીનારમાં મૂર્તિઓની આઈકોનોગ્રાફી કરવામા આવશે. એક રિપોર્ટના આધાર પર કુતુબ મીનાર પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. ત્યાર બાદ ASI સંસ્કૃતિ મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપશે.
સંસ્કૃતિ સચિને અધિકારીઓની સાથે નીરિક્ષણ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેથી કુતુબ મીનાર સાથે સાઉથમાં મસ્જિદથી 15 મીટર દૂર પર ખોદકામ શરૂ કરવામા આવશે. આપને જણાવી દઈએ કે, કુતુબ મીનાર જ નહીં, અનંગતાલ અને લાલકોટ કિલ્લા પર પણ ખોદકામ કરવામાં આવશે.
સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહનની સાથે ટીમે કર્યું હતું નિરીક્ષણ
કુતુબ મીનાર પરિસરમાં ખોદકામનો નિર્ણય પહેલા સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને 12 લોકોની ટીમ સાથે નીરિક્ષણ કર્યું હતું. આ ટીમમાં 3 ઈતિહાસકાર, ASIના 4 અધિકારી અને રિસર્ચર હાજર હતા. આ મામલામાં ASIના અધિકારીઓનું કહેવુ છે કે, કુતુબ મીનારમાં 1991 બાદ કોઈ ખોદકામ કરવામા આવ્યું નથી.
1991 બાદ નથી થયું કોઈ ખોદકામ
ASIના અધિકારીઓનું કહેવુ છે કે, કુતુબ મીનારમાં 1991 બાદ કોઈ ખોદકામ થયું નથી, આ ઉપરાંત કેટલાય રિસર્ચ પણ પેન્ડીંગ છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કુતુબ મીનારનું નામ બદલવાની માગ
કુતુબ મીનારનું નામ બદલવાની માગ પણ હાલમાં ચાલી રહી છે. ત્યાર બાદ ત્યાં હિન્દુ સંગઠનના અમુક કાર્યકર્તાઓેએ હનુમાન ચાલીસાનું પણ પઠન કર્યું હતું. હિન્દુ સંગઠનોએ કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માગ કરી હતી. હિન્દુ સંગઠનના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે, મુગલો આપણી પાસેથી તેને છીનવી લીધો હતો. તેને લઈને પોતાની માગ રાખી રહ્યા છે. અમારી માગ છે કે, કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army