બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Arohi
Last Updated: 06:46 PM, 7 December 2022
જીવનને સુખ-સમૃદ્ધિથી ભરપૂર બનાવવા માટે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે છે. વાસ્તુમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે. જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ કારણે તેમની કૃપા હંમેશા બની રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મા લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર બની રહે. આ માટે નવા વર્ષ પર કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી સમગ્ર વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.
પર્સમાં ન રાખો ફાટેલી નોટ
વાસ્તુ નિષ્ણાંતોનું કહેવું છે કે ફાટેલી નોટ ક્યારેય પર્સમાં ન રાખવી જોઈએ. તેમજ નકામા કાગળ કે બ્લેડ વગેરે ન રાખો, આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ધનની કમી રહે છે. કહેવાય છે કે પર્સમાં ક્યારેય પણ મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ. તેઓ તમને ગમે તેટલા પ્રિય હોય. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.
પર્સમાં રાખો દેવી લક્ષ્મીનો બેઠેલો ફોટો
વાસ્તુ અનુસાર પર્સમાં દેવી લક્ષ્મીનો બેઠો ફોટો રાખવાથી પણ ફાયદો થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. જણાવી દઈએ કે પર્સમાં લક્ષ્મીજીનો બેઠો ફોટો રાખવાથી ધનની દેવી સ્થાઈ રીતે નિવાસ કરે છે અને ક્યાંય જતી નથી.
લાલ રંગના કાગળ પર લખો ઈચ્છા
વાસ્તુના નિયમો અનુસાર લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખો અને તેને રેશમના દોરાથી બાંધી બાદમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરતી વખતે તેને તમારા પર્સમાં રાખો. તેનાથી આખું વર્ષ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.
આ સિવાય જો ઘરમાં બરકત ન હોય અથવા ખર્ચાઓથી ખિસ્સું ખાલી થઈ ગયું હોય તો પર્સમાં ચોખાના થોડા દાણા રાખો. તેનાથી કારણ વગરના ખર્ચમાંથી રાહત મળશે. હિંદુ ધર્મમાં ચોખાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.
નવો ચાંદી કે સોનાનો સિક્કો પર્સમાં મુકો
નવા વર્ષે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વાસ્તુમાં કેટલીક વસ્તુઓ કહેવામાં આવી છે. તેને પર્સમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બને છે. નવા વર્ષ પર તમારા પર્સમાં નવો સોના કે ચાંદીનો સિક્કો રાખો. પહેલા આ સિક્કાને મા લક્ષ્મીના ચરણ સ્પર્શ કરાવો અને પછી તેને તમારા પર્સમાં રાખો. તેનાથી ધનની દેવી પ્રસન્ન થશે અને વ્યક્તિની પ્રગતિના તમામ માર્ગો ખુલી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News