નરેન્દ્વ મોદીએ તેમની છબી અને PR મેનેજમેન્ટ જેવા આરોપો પર ભારપૂર્વક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, લોકોનો વિશ્વાસ જ એવી લાગણી ઉભી કરે છે કે મોદી અમારા જ પરિવારના છે.
35 વર્ષ સુધી એક સામાન્ય કાર્યકર તરીકે જીવન વીતાવ્યું
લોકોનો વિશ્વાસ છે કે, આ પ્રધાનમંત્રી અમારી સમસ્યાઓને સમજશે
હું ચાકુની ધાર પર ચાલું છું .- પીએમ મોદી
35 વર્ષ સુધી એક સામાન્ય કાર્યકર તરી કે જીવન વીતાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ કહ્યું કે, જ્યારે તેઓ સાર્વજનિક જીવનમાં ન હતાં ત્યારે તેમણે 30-35 વર્ષ એક સામાજીક કાર્યકર તરીકે જીનવ વીતાવ્યું છે. આ દરમિયાન તેમણે જીંદગીના ઘણાં અનુભવો લઈ લીધાં. પીએમ મોદીએ જણાવ્યું કે, લોકો જાણતાં હતાં કે, તે કોઈ મોટા પરિવારમાંથી નથી આવતાં તેમણે પોતાનો ઘણો સમય સત્તાના કેન્દ્વથી દૂર રહીને વીતાવ્યાં છે. અને એક સામાન્ય માણસની સમસ્યાઓ આકાંક્ષાઓ અને ક્ષમતાઓનું આંકલન કર્યું છે. જેને લઈને તેમના નિર્ણયો સામાન્ય જનતા મુશ્કેલીઓ ઓછી કરવાની દિશામાં એક કોશિશ હોય છે.
આ લોકોનો વિશ્વાસ જ છે કે, આ પ્રધાનમંત્રી અમારી સમસ્યાઓને સમજશે
પીએમ મોદીને સાર્વજનિક જીવનમાં પોતાના 20 વર્ષ પૂર્ણ કરતાં એક ઈન્ટરવ્યુમાં પોતાના રાજકીય પ્રવાસ અંગે વિગતવાર વાત કરી હતી. નરેન્દ્વ મોદીએ કહ્યું કે, તેમની નીતિઓ જનતાની મુશ્કેલી ઓછી કરવાની હોય છે. જેને પગલે જ્યારે તેઓ કોઈ નિર્ણય લે છે. તો લોકો સમજે છે. કે આ પ્રધાનમંત્રી અમારી સમસ્યાઓનો સમજે છે. અને અમારી જેવું જ વિચારે છએ. અને અમારી વચ્ચેના જ છે
લોકોનો આ વિશ્વાસ કોઈ PR એજન્સીને નથી બનાવ્યો - PM
પોતાની છબી અને પીઆર મેનેજમેન્ટ જેવા આરોપો પર પીએમ મોદીએ ભારપૂર્વક જવાબ આપ્યો છે. અને કહ્યું છે કે લોકોનો આ ભરોશો છે. તેમનો જે જોડાવ છે. જેને લઈને દરેક પરિવારમાં એક ભાવના ઉત્પન કરે છે કે, મોદી આપણા પરિવારનોજ એક સદસ્ય છે આ વિશ્વાસ કોઈ પીઆર એજન્સીની બનાવેલી કોઈ ધારમા નથી, આ વિશ્વાસને મહેનત અને પરસેવા દ્વારા કમાવામાં આવ્યો છે.
શૌચાલય થકી લોકોની સેવા કરવાનો એક અવસર મળ્યો
પ્રધાનમંત્રી મોદીથી જ્યારે પુછવામાં આવ્યું હતું કે, લોકોએ તેમના પર જે ભરોષો મુક્યો છે તે દિશામાં છેલ્લા 7 વર્ષમાં ક્યાં સુધી સફળ રહ્યો છેય જેના જવાબમાં તેમણે કહ્યું કે, વર્ષોના વર્ષ સુધી સત્તાની ગલિયારા દૂર રહી જનતાની તકલીફો અને તેમની દૈનિક સમસ્યાઓને સમજે છે.પીએમ મોદીએ કહ્યું કે, શૌચાલયને કોઈ પણ લોકોએ સેવાના રૂપે નથી દેખ્યું પરંતુ મને લાગ્યું શૌચાલયથી લોકોની સેવા કરવાનો એક અવસર છે.
હું કોઈ પણ નિર્ણય લઉં છું તેમાં જનતાનું હિત જ રહેલું હોય છે
પોતાની વાતને વધુમાં સમજાવતા પીએમ મોદીએ કહ્યું જ્યારે હું નિર્ણય લઉં છું. તો સામાન્ય માણસને લાગે છે. આ પ્રઘાનમંત્રી અમને સમજશે, તે અમારી જેમ વિચારે છે. અને અમારામાંથી એક છે. તેની વચ્ચે પોતીકાપણું ના આ ભાવના દરેક પરિવાર વ્યક્ત કરાવે છે કે મોદી અમારા પરિવારના સદસ્યની જેવા છે. આ કોઈ પીઆર દ્વારા બનાવવામાં આવેલી ધારણાથી વિક્સીત નથી થયું . આ વિશ્વાસ પરસેવો અને મહેનતથી કમાવ્યો છે.
હું ચાકુંની ધાર પર ચાલું છું .- પીએમ મોદી
પીએમ મોદીએ પોતાની જીંદગીના અનુભવો વર્ણાવતા કહ્યું કે, મે એક એવું જીવન જીવવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં તેઓએ ચાકુંની ઘાર પર ચાલી રહ્યાં છું. લોકો સાથે સંબંધિત દરેક મદ્દાને અનુભવ કરતાં અને જાતે જીવી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે, સત્તામાં આવવા માટે તેમણે લોકોને ત્રણ વસ્તુઓનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું કે, હું પોતાના માટે કશુ જ નહી કરુ અને કોઈ પણ ખરાબ ઈરાદા સાથે કોઈ કામ નહી કરું