અયોધ્યા ચુકાદો / ઐતિહાસિક ચુકાદા બાદ PM મોદી સહિત દેશના આગેવાનોની આવી પ્રતિક્રિયા, કોણે શું કહ્યું?

PM Modi tweet on Ayodhya verdict

અયોધ્યા ચુકાદાને દેશભરમાંથી આવકાર મળી રહ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદી, આરએસએસ, મુસ્લિમ લો બોર્ડ સહિતના લોકોએ પોત પોતાની પ્રતિક્રિયા આપી હતી. મોટે ભાગે લોકોએ સુપ્રીમ અદાલતના આ ફેસલાને આવકારી લીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ