શિલાન્યાસ / PM મોદીએ પૂર્વોત્તર રાજ્યને આપી ગીફ્ટ, કહ્યું, ઉત્તર-પૂર્વ જલ્દી બનશે વિકાસનું એન્જિન

PM Modi launches water supply project in manipur

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મણિપુરને એક નવી ગીફ્ટ આપી છે. દરેક ઘરમાં જળ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના સંકટ સમયમાં પણ દેશ રોકાયો નથી, દેશ અટક્યો નથી, દેશ કંટાળ્યો નથી. જ્યાં સુધી વેક્સીન આવતી નથી ત્યાં સુધી મજબૂતી સાથે લડતા રહેવાનું છે. પીએમ મોદીએ આ પ્રોજેક્ટને રક્ષા બંધન પર બહેનોની ગીફ્ટ ગાણાવી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ