ઉત્તરાખંડમાં મોદી / કેદારનાથમાં પૂજા-અર્ચના કરી, 12250 ફુટની ઊંચાઈએ ગુફામાં ધર્યું ધ્યાન

PM modi kedarnath loksabha election result

લોકસભા ચૂંટણીમાં તાબડતોડ પ્રચાર બાદ વડાપ્રધાન મોદી ભગવાન શિવના શરણમાં કેદારનાથ પહોંચ્યા હતા. અહીં તેમનું મંદિરના પુરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ