બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Parth
Last Updated: 01:46 PM, 19 August 2022
ગોવામાં હર ઘર જળ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેને દાવો કર્યો કે માત્ર 3 વર્ષની અંદર જળ જીવન મિશન હેઠળ સાત કરોડ ગ્રામીણ પરિવારોને પાઇપ દ્વારા પાણીની સુવિધા મળી ગઈ છે, આ કોઈ સામાન્ય ઉપ્લવધી નથી. આઝાદીના 7 દાયકામાં માત્ર 3 કરોડ જ ગ્રામીણ પરિવારો પાસે પાઇપથી પાણી પહોંચ્યું હતું. આજે દેશના 10 કરોડ ગ્રામીણ પરિવારો પાઇપથી પાણીનો લાભ ઉઠાવી રહ્યા છે. હર ઘર જળ સરકારની મોટી ઉપલબ્ધિ છે. ગોવા દેશનું પહેલું રાજ્ય છે જેને હર ઘર જળ સર્ટિફાઈ કરવામાં આવે છે.
નોંધનીય છે કે પ્રધાનમંત્રીએ સંબોધનની શરૂઆતમાં દેશભરના લોકોને જન્માષ્ટમીની શુભકામનાઓ આપી હતી, અને કહ્યું હતું કે આજે દેશે જે ઉપલબ્ધિ હાંસલ કરી છે તે જાણીને લોકોને ખૂબ ગર્વ થશે.
પીએમ મોદીએ દેશના અમૃતકાળમાં ત્રણ મોટા પડાવ આપણે પાર કરી લીધા છે. સૌથી પહેલા દેશના એક લાખથી વધારે ગામડા ખુલ્લામાં શૌચથી મુક્ત થયા, સ્વચ્છ ભારત અભિયાનમાં દેશના લોકો આગળ આવ્યા. સરકાર બનાવવા માટે એટલી મહેનત નથી કરવી પડતી જેટલી દેશ બનાવવા માટે કરવી પડે છે.
PM મોદીએ કહ્યું કે આપણે દેશ માટે એક રસ્તો નક્કી કરી લીધો છે, તેથી દેશ માટે વર્તમાન અને ભવિષ્યન પડકારો સામે આપણે સતત સમાધાન લાવી રહ્યા છીએ.
It is a special day for Goa and for our efforts to ensure ‘Har Ghar Jal.’ Will be sharing my remarks via video conferencing at 10:30 AM. Would urge all those passionate about water conservation and the environment to join the programme. https://t.co/8ydPpPyqN7
— Narendra Modi (@narendramodi) August 19, 2022
PM મોદીએ કહ્યું કે ભારતમાં હવે રામસર સાઇટ્સ એટલે કે wetlands ની સંખ્યા વધીને 75 થઈ ગઈ છે, જેમાંથી 50 સાઇટ્સ છેલ્લા 8 વર્ષમાં જ જોડાઈ છે. એટલે water security માટે ભારત ચારેય તરફથી પ્રયાસ કરી રહ્યું છે અને પરિણામ પણ મળી રહ્યા છે.
Addressing the #HarGharJalUtsav being held in Goa. https://t.co/eUGHgaHMB1
— Narendra Modi (@narendramodi) August 19, 2022
જળ જીવન મિશન માટે ચાર મજબૂત સ્તંભ છે, પહેલો-જનભાગીદારી, બીજો-સહયોગ, ત્રીજો-રાજકીય ઈચ્છાશક્તિ, ચોથો-સંશાધનોનો સંપૂર્ણ ઉપયોગ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army