મદ્રાસ / IITમાં PM મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કેમેરાના સંશોધન વિશે કહ્યું અમે સંસદમાં પણ પ્રયોગ કરીશું

 PM Modi Address IIT students at Madras and  point out on camera and technology

IIT મદ્રાસમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. આ સમયે તેઓએ કેમેરાના ઈનોવેશનને લઈને ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે યુવા વિદ્યાર્થીઓએ કેમેરાને લઈને કેટલાક પ્રયોગ કર્યા છે જેનાથી કોણ કેટલું ધ્યાન આપે છે તેનો ખ્યાલ આવી શકે છે. પીએમએ કહ્યું કે આવો જ પ્રયોગ સંસદમાં પણ થાય તેવી હું કોશિશ કરીશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ