સારા સમાચાર / PM કેર ફંડમાંથી રૂા. 2000 કરોડ વેન્ટિલેટર માટે ફાળવાયા, જાણો ગુજરાતને કેટલા મળશે

PM care fund rs 2000 coro for ventilator know about gujarat

PM કેર ફંડ ટ્રસ્ટમાંથી રૂા. 2000 કરોડ રૂા.ની ફાળવણી વેન્ટિલેટર માટે કરવામાં આવી છે. જેમાંથી 50000 જેટલા  'મેડ ઈન ઈન્ડિયા' વેન્ટિલેર માટે આ રકમ ફાળવવામાં આવી છે. જે સરકાર દ્વારા COVID-19ની સ્પેશિયલ હોસ્પિટલોને આપવામાં આવશે. રૂા. 1000 કરોડ શ્રમિકોના સ્થળાંતર માટે વાપરવામાં આવશે.  ત્યારે ગુજરાત માટે કેટલા ફાળવવામાં આવ્યા છે તે જાણવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ