ધર્મ / ગિરનાર તીર્થ ક્ષેત્રનો મહિમા કરોડો વર્ષથી જયવંતો, અચૂક કરો યાત્રા

Plan a visit at Girnar Temple you may blessed with the god

ગિરનાર સર્વે મનુષ્યને સેવા કરવા લાયક, સર્વ પર્વતોનાં આભૂષણ રૂપ અને પોતાની સેવા કરનારનાં દુઃખોને હરનાર એવો આ ગિરિરાજ ગિરનાર કરોડો વર્ષથી જયવંતો છે. આ લોક અને પરલોકમાં મનવાંછિત ફળ આપનાર છે. આ ગિરિરાજનાં સ્મરણથી દુઃખો નાશ પામે છે. દર્શનથી આનંદ થાય છે અને જીવ માત્ર બીજે સ્થાને રહીને પણ ગિરનારનું ધ્યાન કરે છે. તો આગામી ચોથા ભવમાં તે મોક્ષને પ્રાપ્ત કરે છે. એવા આ ગિરનાર તીર્થનો સદાય જય થાઓ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ