બિહાર / કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અહીં હજુ પણ લંબાવાશે LockDown? આજે લેવાશે નિર્ણય

patna coronavirus impact bihar government will take decision of extention or exemption about lockdown today

બિહારમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા અહીં 1 લાખને પાર થઈ ચૂકી છે. જ્યારે મોતનો આંક પણ 500થી વધારે થઈ ચૂક્યો છે. આ બધાની વચ્ચે રાજ્યમાં લોકડાઉનને વધારવું કે પૂર્ણ કરવું તેને લઈને આજે બિહાર સરકાર નિર્ણય કરશે. કોરોનાને રોકવા માટે સરકાર દ્વારા લગાવેલા નિયમો 16 ઓગસ્ટના રોજ પૂરા થઈ ચૂક્યા છે. આ સમયે હવે લોકડાઉનમાં ઢીલ અપાશે કે નહીં, તેનો આદેશ સોમવારે એટલે કે આજે અપાશે. રાજ્ય સરકાર દ્વારા 30 જુલાઈએ 16 ઓગસ્ટ સુધીનો આદેશ આપવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ