નિવેદન / કૃષિ કાયદા પર કરાયેલી RTI અરજી રદ્દ થતા નીતિ આયોગ પર ભડક્યા પી ચિદમ્બરમ

p chidambaram raging on niti aayog after rti  on agricultural laws is canceled

નવા કૃષિ કાયદાને લઈને કોંગ્રેસ સહિત બીજી વિપક્ષી પાર્ટીઓ મોદી પર હુમલો કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે કૃષિ કાયદા પર આરટીઆઈ આવેદન રદ્દ થવા પર નીતિ આયોગ પર મન મુકીને નિશાનો સાધ્યો છે. ચિદમ્બરમે સરકારના આ પગલાને હેરાન કરનારુ ગણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ