બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / Owaisi fields 15 AIMIM candidates for Delhi civic polls, calls CM Kejriwal 'chota recharge'
Hiralal
Last Updated: 10:08 PM, 27 November 2022
દિલ્હીમાં એમસીડી ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી પણ ઉગ્ર બની રહી છે. ગુજરાત બાદ હવે અસદુદ્દીન ઓવૈસીએ એમસીડીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમની પાર્ટી એઆઈએમઆઈએમ. ફક્ત 5 વોર્ડમાં જ ચૂંટણી લડી રહી છે. ઓવૈસીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પર એટલો હુમલો નથી કર્યો જેટલો તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર કર્યો હતો.
કેજરીવાલ જુઠ્ઠા- ઓવૈસી
ઓવૈસીએ એક જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલને એક છોટા રિચાર્જ ગણાવ્યાં. ઓવૈસીએ કહ્યું, "કોરોના કાળમાં અરવિંદ કેજરીવાલ મુસ્લિમોને બદનામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તબલીગી ઝમાન કોરોનામાં વધારા માટે જવાબદાર રહેશે. કેજરીવાલને જુઠ્ઠા ગણાવતા તેમણે કહ્યું કે જહાંગીર પુરીમાં જ્યારે ગડબડી થઇ ત્યારે ત્યાં બુલડોઝર ચલાવવામાં આવતું હતું.
કેજરીવાલ જેને મળે તેને ટોપી પહેરાવી દે છે
ઓવૈસીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ બિલ્કિસ બાનો કેસમાં બોલતા નથી. તેઓ યુનિફોર્મ સિવિલ કોડ પર કંઈ કહેતા નથી. આવા કિસ્સાઓમાં, તેમનું મોં સીવાઈ જાય છે પરંતુ જ્યારે તેઓએ મુસ્લિમોને સુપરસ્પ્રેડર કહેવાનું શરૂ કર્યું, ત્યારે હાઈકોર્ટે તેમને ખોટા સાબિત કર્યા. "મોદીજી ટોપી પહેરતા નથી અને કેજરીવાલ જેને પણ મળે છે તે ટોપી પહેરે છે. જ્યારે કોંગ્રેસને જનતાએ તક આપી અને તે નિષ્ફળ ગઈ.
બિલકિસ બાનોના મુદ્દે પણ ઓવૈસીએ ભાજપ પર સાધ્યું નિશાન
ઓવૈસીએ કહ્યું કે બિલ્કિસ બાનોના ગુનેગારોને શા માટે મુક્ત કરવામાં આવ્યા? જેમણે બિલ્કિસના ગુનેગારોને સંસ્કારી કહ્યા હતા તેમને ટિકિટ આપવામાં આવી હતી. આ કેવો વિકાસ છે?
કોંગ્રેસને લીધી આડે હાથ
અસદુદ્દીન ઓવૈસીએ પણ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસના લોકો મને વોટ કટવા કહે છે. પરંતુ હું કોઇનો મત કાપવા નથી આવ્યો પણ મારા હક માંગવા આવ્યો છું. કોંગ્રેસ શા માટે ભાજપને હરાવી શકતી નથી? ગુજરાતમાં અમારી પાર્ટી માત્ર 13 બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. બાકીના 169 જીતીને કોંગ્રેસ સરકાર બનાવે પરંતુ કોંગ્રેસ પોતાની ખામીઓ છુપાવવા માટે આવા આક્ષેપો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army