નવો નિર્ણય / કોરોના સંક્રમણઃ અનાથ બાળકોને 4 હજારની સહાય માટે ડેથ સર્ટીમાં આ બાબતની મળી છૂટ

Orphans get relief in death certificate for assistance of Rs 4,000

કોરોનાથી નિરાધાર બનેલા બાળકોની સહાય માટે મરણ પ્રમાણપત્રમાં કોરોનાથી મૃત્યુનો ઉલ્લેખ જરૂરી નહીં, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે કરી જાહેરાત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ