લક્ષ્ય / ભારતીય સેનામાંથી ઘટાડવામાં આવશે 1 લાખ જવાન, અધિકારીઓએ સંસદિય સમિતિને આપી માહિતી

one lakh jawans to be removed from indian army

ભારતીય સેનાના સ્વરૂપમાં ફેરફારના પ્રયત્નો હેઠળ સેનાના લાજિસ્ટક ટેલને નાની કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય સેનાથી 1 લાખ જવાન ઘટાડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ