બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / On Mahashivratri Ujjain was decorated with 18 lakh clay lamps
Kishor
Last Updated: 09:57 PM, 18 February 2023
આજે મહા શિવરાત્રીના પવન પર્વ પર મહાકાલની નગરી એવી ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે ઉજ્જૈનના શિપ્રા ઘાટ પર 18.82 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે અયોધ્યામાં દિવા પ્રગટાવવાનો રેકોર્ડ પણ તોડી નાખવામાં આવ્યો છે.
।। हर हर महादेव ।।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 18, 2023
असंख्य रश्मियों के प्रकाश से प्रदीप्त उज्जयिनी की शोभा और सौंदर्य अवर्णित है। महाकाल महाराज की साक्षात कृपा यहाँ बरस रही है।
लाखों प्रकाश दीपों की मनभावन ज्योतिर्मयता से सनातन संस्कृति का कोना-कोना आलोकित हो रहा है। #MahaShivaratri pic.twitter.com/pxjs7HNQC5
ઉજ્જૈનમાં 18.82 લાખ દીવાઓ પ્રગટાવાયા
ઉજ્જૈનમાં આજે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 18.82 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. ઉજ્જૈનના શિપ્રા ઘાટ પર આ આયોજન કરવામાં આવ્યું હતું.મહત્વની વાત છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેમાં 15 લાખ 76 હજાર દિવા પ્રગટાવવામાં આવ્યા હતા.આ ભવ્યાતિભવ્ય ઊજવણીને પગલે કેદારેશ્વર ઘાટ, સુનહરી ઘાટ, દત્ત અખાડા ઘાટ, રામઘાટ અને ભુખી માતાના ઘાટ સુધી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. તો બીજી બાજુ આ અલૌકિક અને મનોહર દૃશ્યને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની પાંચ સભ્યોની ટીમ પણ અહીં હાજર હતી. પાંચ ડ્રોન વડે મોનિટરિંગ કર્યું હતું. આ વેળાએ આતશબાજી પણ કરવામાં આવી હતી.
આયોધ્યાનો તોડ્યો રેકોર્ડ
આજે મહાકાલમાં એક વિશ્વ રેકોર્ડ બનનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો તેનું સર્ટિફિકેટ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઉજ્જૈનના મેયર દ્વારા લેવામાં આવ્યું હતું.ઉજ્જૈનમાં ગત વર્ષની વાત કરીએ તો, શિપ્રા નદી કિનારે 1 માર્ચ 2022 ના રોજ એક સાથે 11.71 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. અને રેકોર્ડ બનનાવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army