દિલ્હી હિંસા / દિલ્હીમાં પરિસ્થિતિ કાબૂમાં લેવા હવે ભારતના આ પાવરફૂલ પર્સન મેદાનમાં, અત્યાર સુધીમાં 20ના મોત

nsa ajit doval assigned for stop delhi violence he will report prime minister narendra modi and cabinet

દિલ્હીની હિંસા એ હદે વકરી કે તેને કાબૂમાં લેવી સરકાર અને પોલીસ માટે બહુ અઘરી પડી ગઈ છે. દિલ્હીની હિંસાને પગલે અત્યાર સુધમાં 20 લોકોના મોત નિપજ્યા છે. હિંસા પર કાબૂ મેળવવા સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે. તેના માટે સરકારે એસ. એન. શ્રીવાસ્તવને દિલ્હીના સ્પેશિયલ કમિશનર પણ બનાવ્યા છે. એટલું જ નહીં ગત રાતે અજીત ડોભાલે પણ સ્થળની મુલાકાત કરી હતી. બીજી તરફ PM મોદીએ આ અંગે માહિતી માંગી છે. જાણો શું પગલા લઈ રહી છે સરકાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ