એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ઉડાનોના યાત્રીઓને એક નવો અનુભવ મળવાનો છે. એર ઇન્ડિયા પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 'મહારાજ' બિઝનેસ શ્રેણીની સીટો ઉપલબ્ધ કરાવશે. અધિકારીઓએ કહ્યું કે આ ઉપરાંત એરલાયનના યાત્રીઓ અલગ અલગ પ્રકારના વ્યંજન ઉપલબ્ધ થશે. એરલાયન ક્રૂ ના પહેરવેશમાં પણ ફેરફાર થશે.
એરલાયન તરફથી આ નવા ઉત્પાદો અને સેવાઓ 22 જૂનના રોજ પેશ કરાય એવી આશા છે. ઉલ્લેખનીય છે કે સરકારે આ એર ઇન્ડિયાના વિનિવેશની યોજનાને હાલમાં રોકી દેવામાં આવી છે.
એરલાયનના બોઇંગ 777 અને 787 વિમાનોના કાફલમાં ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ શ્રેણીની સીટોમાં રજૂ કરવામાં આવશે. આ વિમાન નાનું અને લાંબુ અંતરના આંતરરાષ્ટ્રીય ઉડાનોના પરિચાલન કરે છે.
આ ઉપરાંત આમાં નવા ફીચર જોડવામાં આવશે. નાઇટ કિટને પણ નવું રૂપ આપવામાં આવશે. આ ઉપરાંત યાત્રીઓના વિભિન્ન પ્રકારના વ્યંજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્રૂ ના ડ્રેસમાં પણ ફેરફરા કરવામાં આવશે.