રાહત / અમદાવાદમાં કોરોના ખરેખર ઘટ્યો? SVP હોસ્પિટલમાં માર્ચ બાદ કાલથી ફરી શરૂ થશે આ સેવા

Non-covid treatment will be started at SVP Hospital Ahmedabad

34 દિવસ બાદ પ્રથમ વખત ગુજરાતમાં 1 હજારથી ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા છે. 21 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 960 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. ત્યારે રાજ્યનું સૌથી સંક્રમિત શહેર અમદાવાદમાં પણ કોરોના ઘટ્યો છે. જેને લઇને હવે SVP હોસ્પિટલમાં નોન કોવિડ સારવાર શરૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ