આમ આદમી પાર્ટી (AAP)ના વિઘાયક રાધવ ચઢ્ઢાની વિરદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી બાબતે એક એફઆઈઆર દાખલ કરાવી છે . રાઘવ ચઢ્ઢાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી કરવા બાબતે એફઆઈઆર દાખલ કરાવી છે. આ ફરિયાદ વકીલ પ્રશાંત પટેલે નોઈડામાં દાખલ કરાવી છે.
આપના રાધવ ચઢ્ઢાની વિરુદ્ધ ફરિયાદ
યોગી આદિત્યનાથે નોંધાવી ફરિયાદ
કથિત રીતે વાંધાજનક ટિપ્પણી બાબતે એફઆઈઆર દાખલ
Some AAPtard says @raghav_chadha looked ‘cute’ while ‘DISTURBING’ food. Super AAPtard @raghav_chadha flirts with her and says he is ‘flattered’ - all this in the midst of tweeting fake news and deleting it later! EVER seen a bigger jerk? pic.twitter.com/Sq8q4yulBQ
રાઘવ ચઢ્ઢા દિલ્હીના રાજેન્દ્ર નગરના ધારાસભ્ય છે. તેમની વિરુદ્ધ નોઈડામાં ફરીયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે રાઘવ ચઢ્ઢાએ યૂપીના મુખ્યમંત્રી યોગી પર આક્ષેપ કર્યો હતો કે તે દિલ્હીથી પલાયન કરી રહેલા લોકોને માર ખવડાવી રહ્યા છે. રાઘવ ચઢ્ઢાએ એક ટ્વીટ કરતા સીએમ યોગી પર આરોપ લગાવ્યો હતો.
Noida: FIR registered against Aam Aadmi Party MLA Raghav Chadha for allegedly making objectionable comments against Uttar Pradesh Chief Minister Yogi Adityanath. The complaint was filed by advocate Prashant Patel. (file pics) pic.twitter.com/mY78GhPTTS
ઉલ્લેખનીય છે કે લોકડાઉન પછી કામ બંધ થઈ ગયા હોવાના કારણે દિલ્હીથી હજારો મજૂરો પલાયન કરી રહ્યા છે. આ બાબતને લઈ ને આમ આદમી પાર્ટી સવાલોની વચ્ચે ઘેરાયા છે. શનિવારે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે સવાલ ઉભા કર્યા છે.
પલાયનને લઈને કેજરીવાલ સરકાર પર સવાલ ઉભા થયા તો દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયા બચાવમાં આવ્યા છે. સિસોદિયાએ ટ્વિટ કરી છે. મને દુખ છે કે કોરોના મહામારીની વચ્ચે ભાજપના નેતા નીચલી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. યોગી આદિત્યનાથની સરકારે આરોપ લગાવ્યો છે કે અરવિંદ કેજરીવાલે વિજળી પાણી કાપી નાંખ્યા છે. આ માટે લોકો દિલ્હીથી પલાયન કરી રહ્યા છે. અત્યારે ગંભીરતાથી એક થઈને દેશને બચાવવાનો સમય છે. નીચલી રાજનીતિનો નહીં.