બેઠક / નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની PM મોદી સાથે મુલાકાત, PMએ ટ્વિટ કરીને લખી આ વાત

Nobel Prize winner Abhijit Banerjee meets PM Narendra Modi PM Modi wrote this thing on his twitter

નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીની સાથેની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી હતી. તેઓએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ