દિલ્હી / ગુનેગારોને ફાંસી બાદ નિર્ભયાની માતાએ કહ્યું- માતા તરીકે મારો ધર્મ આજે પૂરો થયો

Nirbhaya case mother asha devi statement nirbhaya divas tihar jail

વર્ષ 2012માં દિલ્હીમાં નરાધમોની હેવાનિયતનો શિકાર બનેલી નિર્ભયાને આજે સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. તમામ કાયદાકીય દાવપેચ બાદ પણ નિર્ભયાના ગુનેગારોની ફાંસી ટાળવામાં સફળતા ન મળી. નિર્ભયાના ગુનેગારોને અંતે ફાંસીને માચડે લટકાવી દેવાયા છે. ગુનેગારોને ફાંસી અપાયા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે આજે તેમને ન્યાય મળ્યો છે, પરંતુ તેમની લડાઇ ચાલુ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ