ટૂંક સમયમાં જ આધારકાર્ડ બનશે ફરજિયાત. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો 30 જૂન સુધીમાં કઢાવવું ફરજીયાત છે. પહેલી એપ્રિલથી રેશનકાર્ડની દુકાનમાં આધાર ફરજીયાત બની જશે. કરોસીન અનાજ મેળવવા માટે લોકો પાસે આધારકાર્ડ હશે તો જ ખરીદી કરી શકશે.
તો સરકારે દાવો કર્યો છે કે 99 ટકા રેશકાર્ડ ધારક પાસે આધારકાર્ડ છે. કેશલેસ પેમેન્ટ તરફ લઇ જવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી લોકો મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે.
આધારકાર્ડ ફરજીયાત
1 લી એપ્રિલથી રેશનકાર્ડની દુકાનમાં આધાર ફરજીયાત
કેરોસીન અનાજ મેળવવા માટે આધાર કાર્ડ ફરજીયાત
30 જૂન સુધીમાં કઢાવવું પડશે ફરજીયાત આધારકાર્ડ
99 ટકા લોકો રેશનકાર્ડ ધારક હોવાનો સરકારનો દાવો
સરકારની નિર્ણયથી આધારા વગરના લોકો મુશ્કેલીમા મુકાવાની સંભાવના