નવા કાયદા / ખેડૂત આંદોલનની વચ્ચે મોદી સરકાર માટે આવ્યાં રાહતના સમાચાર, કૃષિ મંત્રી બોલ્યાં આગળ પણ સફળ રહીશું

News of relief for the Modi government in the midst of the farmers' movement, the Agriculture Minister said, will continue...

ફરી એકવાર દિલ્હીમાં 25 જેટલા ખેડૂત સંગઠનોના નેતાઓએ આજે ​​કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર મળીને અને નવા કૃષિ કાયદાના સમર્થનમાં સમર્થન પત્ર આપ્યું હતું અને કાયદાઓને ચાલુ રાખવાની માંગણી કરી હતી. આ દરમિયાન કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે આ ખેડૂતોના સમર્થન અને સમજદારીથી આ કાયદાઓ ચાલુ  રાખવામાં આવશે અને અન્ય ખેડૂતોને મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ