કુદરતી આફત /  નેપાળમાં વરસાદી કહેરના પગલે 77 લોકોના મોત, વડાપ્રધાનને કરવું પડ્યું આ એલાન

Nepal floods landslide after heavy rainfall killed more than 77 people many injured missing

નેપાળમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે, જ્યાકે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. જેના કારણે 70 થી વધુ લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ