અમદાવાદ / નહેરુનગર, નવા વાડજ, નારણપુરા સહિત ૪૭ સ્થળે અર્બન ફોરેસ્ટ બનશે

Nehru Nagar New Vadaj Naranpura Including 47 places will be urban forests

આજના વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાયો હોઇ નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે, નવા વાડજ બસ સ્ટેશન સહિતના શહેરમાં ૪૭ પ્લોટમાં અર્બન ફોરેસ્ટ વિકસાવાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ