ખુશખબર / નવરાત્રિને લઈને સરકાર કરી શકે છે મોટી જાહેરાત, એક દાવાથી ચર્ચાને મળ્યો વેગ

navratri garba government may be approval

ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉન બાદ આંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે. જો કે હજુ પણ રાજ્યમાં સિનેમા હોલ, સ્કૂલ વગેરે બંધ રાખવામાં આવ્યાં છે. ત્યારે આગામી નવરાત્રિને લઇને સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકિંગની જાહેરાત કરતાં ચર્ચાને વેગ મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ