Coronavirus / ભારતે તમામ એર લાઈન્સને કહ્યું, ચીનથી આવનારા ચીની કે વિદેશી કોઈપણને ભારત નહીં લાવવા

national india cancels valid visas to chinese foreigners due to coronavirus outbreak

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેનાં કારણે ચીનમાં કોરોના વાયરસને કારણે મરનારાઓની સંખ્યા વધીને 490 થઈ ગઈ છે. ચીનની આ સ્થિતીને જોઈને ભારતે એર ઈન્ડિયાની 8 ફેબ્રુઆરીથી દિલ્હી હોંગકોંગ ફ્લાઈટ રદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ