બફાટ / આંબેડકરનાં પ્રપૌત્રએ RSSને આતંકી સંગઠન કહેતા વિવાદનો મધપુડો છંછેડાયો

national controversial statement of rajratan ambedkar

બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરનાં પ્રપૌત્ર રાજરત્ન આંબેડકરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે RSS ઈન્ડિયાનું આતંકવાદી સંગઠન છે. કેમ તેમણે RSSને આતંકવાદી સંગંઠન કહ્યું...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ