અનલૉક / રાજ્યના મોટાભાગના મંદિરો આજથી ખુલ્યા, ભાવિક ભક્તોમાં ઉત્સાહની લાગણી

Most of the temples in the state are open from today

કોરોનાની બીજી લહેરની મહામારીને કારણે રાજ્યનાં યાત્રાધામ અને મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ