દુઃખદ ઘટના / યૂપીના મુરાદાબાદમાં મંદિરમાં મહંતના મોતથી મચ્યો હાહાકાર, પરિજનોએ કહ્યું...

 moradabad saint found dead in mysterious condition protest by hindu orgainsation police postmartum report

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ગલશહીદ વિસ્તારમાં શનિવારે એક મંદિરમાં એક મહંતનું સંદિગ્ધ સ્થિતિમાં મોત થયું હતું. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પહોંચી અને પંચનામું ભરીને મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોકલવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય યોગી સેનાનું કહેવું છે કે ખનનની વિરુદ્ધ બોલતા હતા અને સંદિગ્ધ સ્થિતિમાં તેમનું મોત નીપજ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ