લાભ / 16.3 કરોડ પરિવારોને સસ્તા ભાવે પહેલાં કરતા પણ વધુ મળશે ઘઉં, ચોખા અને ખાંડ

Modi government may give more foodgrain on Subsidy

સ્ટોકને સંતુલિત કરવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં કોઇ યોગ્ય નિર્ણય લે તેવી શક્યતા સેવાઇ રહી છે. અંત્યોદય અન્ન યોજના અંર્તગત હાલમાં 2.4 કરોડ પરિવારોને રૂ. 13.5 પ્રતિ કિલોનાં ભાવથી દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ