સાબરકાંઠા ધારાસભ્ય અશ્વિન કોટવાલના નિવેદનને લઈને વિવાદ વધુ વક્રી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ના ધારાસભ્યપદ ને લઈને અશ્વિન કોટવાલના વિવાદિત નિવેદન બાદ ધારાસભ્ય ધવલસિહનું આક્રમક વલણ જોવા મળ્યું,
સાબરકાંઠા ધારાસભ્ય અશ્વિન કોટવાલના નિવેદનને લઈને વિવાદ વધુ વક્રી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ના ધારાસભ્યપદ ને લઈને અશ્વિન કોટવાલના વિવાદિત નિવેદન બાદ ધારાસભ્ય ધવલસિહનું આક્રમક વલણ જોવા મળ્યું,
MLA પદ માટે મારે કોઈ આજીજી કરવી પડે એવુ કોઇ કૃત્ય કર્યુ નથી,મને બદનામ કરવાનુ કામ,રાજીનામું જોઇતુ હોય તો સામેથી કહો,ક્ષત્રિય છીએ એટલે રાજીનામું સામેથી આપી દઈશુ કહીને ધવલસિંહે અશ્વિન કોટવાલ સામે ગંભીર આક્ષેપ કાર્ય હતાં,તેમજ કહયું હતું કે અમે પાછલા બારણે ફાઇલો સપ્લાય નથી કરતા તેમજ સમાજના કામ માટે અલ્પેશ ઠાકોરની સાથે છીએ અને સાથે રહેવાના,મારા માટે ધારાસભ્ય પદનુ કોઇ જ મહત્વ નથી,એમ કહીને ધવલસિંહ દ્વારા અશ્વિન કોટવાલની વિવાદિત ટિપ્પણી સામે પડકા કર્યો હતો.